logo
(Trust Registration No. 393)
AIMA MEDIA
logo

मोहम्मदगंज के रसूलपुर में मरम्मती के दौरान मिट्टी का घर ढहा, महिला सहित तीन घायल, एक की हालत गंभीर
मोहम्मदगंज। पलामू।झारखंड
प्रखंड अंतर्गत लटपौरी पंचायत के रसूलपुर गांव में रविवार की सुबह मरम्मती के दौरान मिट्टी का पुराना घर अचानक भरभराकर गिर गया। हादसे में घर में मौजूद तीन लोग मलबे में दबकर घायल हो गए। जिनमें एक महिला की हालत गंभीर बताई जा रही है। जानकारी के अनुसार यह घर रसूलपुर निवासी हबीब खान का था। हादसे में हबीब खान, उनकी पत्नी यास्मीन बीबी और एक अन्य व्यक्ति घायल हो गए हैं। घटना के तुरंत बाद स्थानीय लोगों ने तत्परता दिखाते हुए घायलों को निजी वाहन से हैदरनगर के एक निजी अस्पताल में भर्ती कराया। डाक्टरों के अनुसार यासमीन बीबी की स्थिति नाजुक बनी हुई है। जिसको बेहतर इलाज के लिए मेदिनीनगर रेफर कर दिया गया। ग्रामीणों का कहना है कि हबीब खान अत्यंत गरीब हैं। उनका घर काफी पुराना व मिट्टी का था। बताया जाता है कि उन्होंने कई बार अबुआ आवास योजना के तहत आवास निर्माण कार्य के लिए आवेदन दिया था। लेकिन अब तक इसमें उन्हें कोई सफलता नहीं मिली। मुखिया उमेश राम ने घटनास्थल का जाएजा लेने के बाद बताया कि इस संबंध में प्रभावित परिवार से आवेदन प्राप्त हुआ है। मगर 2024 के बाद अबूआ आवास योजना की स्वीकृति प्रदान करने का काम बंद हो गया है। जबकि प्रधानमंत्री आवास योजना के तहत सर्वेक्षण सूची में इनका नाम शामिल किया गया है। इसकी भी स्वीकृति प्राप्त नहीं हुई है। स्वीकृति प्राप्त होते ही प्रभावित परिवार को आवास योजना का लाभ उपलब्ध करा दिया जाएगा।

0
0 views    0 comment
0 Shares

गुप्त सूचना पर कार्रवाई, राहुल गैंग से जुड़े युवक को हथियार के साथ पकड़ा

मोहम्मदगंज।

मोहम्मदगंज थाना क्षेत्र में पुलिस ने गुप्त सूचना के आधार पर कार्रवाई करते हुए हथियार के साथ एक युवक को शनिवार को गिरफ्तार किया है। इस संबंध में अंचल निरीक्षक विनोद राम ने प्रेस वार्ता कर जानकारी दी। उन्होंने बताया कि शनिवार की रात करीब 9:45 बजे मोहम्मदगंज थाना प्रभारी नारायण सोरेन को गुप्त सूचना प्राप्त हुई थी।सूचना के आलोक में अनुमंडल पुलिस पदाधिकारी, हुसैनाबाद के निर्देश पर थाना प्रभारी के नेतृत्व में पुलिस टीम गठित कर कवलपुरा मोड़ के समीप वाहन जांच अभियान चलाया गया। इसी दौरान संदिग्ध अवस्था में आ रही मोटरसाइकिल संख्या JH03AG 9730 को रोका गया। पुलिस को देखते ही मोटरसाइकिल सवार भागने का प्रयास करने लगा, जिसे पुलिस ने खदेड़कर पकड़ लिया।गिरफ्तार युवक की पहचान मोहम्मदगंज थाना क्षेत्र अंतर्गत गोराडीह गांव निवासी संजय कुमार सिंह का 20 वर्षीय पुत्र बादल कुमार सिंह के रूप में हुई है। तलाशी के दौरान उसके पास से एक देशी पिस्टल (बिना मैगजीन) एवं Infinix कंपनी का एक मोबाइल फोन बरामद किया गया। पुलिस के अनुसार, प्रारंभिक जांच में युवक का राहुल गैंग से जुड़ा होना सामने आया है, जिसकी जांच की जा रही है।इस संबंध में मोहम्मदगंज थाना में कांड संख्या 04/2026 दर्ज कर रविवार को मेदनीनगर न्यायिक हिरासत में भेज दिया गया है।

0
0 views    0 comment
0 Shares

અમદાવાદના ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં પેઢીઓથી રોજગારી મેળવતા પથારાવાળાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે છેલ્લા એક દાયકાથી હકની લડાઈ ચાલી રહી છે. વર્ષ 2014માં ભદ્ર પ્લાઝાના વિકાસ કાર્ય વખતે શરૂ થયેલો આ વિવાદ અત્યારે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. આ માટે 'સેવા' જેવી સંસ્થાઓ શ્રમિકોના પક્ષે કાયદાકીય લડત લડી રહી છે. સુપ્રીમ કોર્ટના ફેરિયા સુરક્ષા કાયદા હેઠળ સેંકડો વેપારીઓને લાયસન્સ મળ્યા હોવા છતાં, ટ્રાફિક અને દબાણના નામે તેમને વારંવાર હટાવવામાં આવે છે. તાજેતરમાં કોર્પોરેશને હાઈકોર્ટના આદેશ છતાં વૈકલ્પિક વ્યવસ્થાના નામે વેપારીઓને પાનકોર નાકાના સૂમસામ પ્લોટમાં ધકેલી દીધા છે. આ નિર્ણયને કારણે કાયદેસરના વેન્ડિંગ કાર્ડ ધરાવતા ગરીબ પરિવારોની આજીવિકા છીનવાઈ ગઈ છે અને તેમની સ્થિતિ અત્યંત દયનીય બની છે.
શું છે સમગ્ર મુદ્દો
આજથી એક દાયકા પહેલાં અમદાવાદના ભદ્ર વિસ્તારમાં વર્ષોથી ધંધો કરતા પથારાવાળા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) વચ્ચેના સંઘર્ષ શરૂ થયો હતો. વર્ષ 2014માં ભદ્ર પ્લાઝાના વિકાસ માટે કોર્પોરેશને ભદ્ર મંદિરની આસપાસ બેરિકેડ્સ લગાવીને રસ્તા ખોદવાનું શરૂ કર્યું, ત્યારે પેઢીઓથી ત્યાં વ્યવસાય કરતા પથારાવાળાની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો હતો. આ વિવાદમાં 'સેવા' (SEWA) અને 'સેલો' (SELO) જેવી સંસ્થાઓએ 60-70 વર્ષ જૂના પુરાવા અને સુપ્રીમ કોર્ટના 2014ના ફેરિયા અંગેના કાયદાના આધારે પથારાવાળાના હક માટે પીઆઈએલ દાખલ કરીને કાયદાકીય લડત શરૂ કરી હતી.

છેવટે એક યાદી તૈયાર કરીને ફેરિયાઓને લાયસન્સ
વર્ષ 2014માં કોર્પોરેશન દ્વારા પતરા મારીને પ્લોટ કવર કરવાથી થઈ હતી, જેની સામે પથારાવાળાએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના કાયદા પ્રમાણે ફેરિયાઓને સમાવવા માટે મોટી ફૂટપાથ બનાવવાનું નક્કી થયું હતું અને લાંબી પ્રક્રિયા બાદ સેવાના 372 અને સેલોના 472 કાયદેસરના સભ્યોની યાદી ફાઈનલ કરી તેમને લાયસન્સ અપાયા હતા. જો કે, સમય જતાં ટ્રાફિક અને ગેરકાયદે દબાણોના બહાને કોર્પોરેશન અને પોલીસ દ્વારા બજાર બંધ કરાવવાના પ્રયાસો થયા. અત્યારે પણ તાજેતરમાં આ બજાર ખાલી કરાવવામાં જ વધુ રસ લેવાઈ રહ્યો છે. હાલ આ મામલો હાઈકોર્ટમાં છે, જ્યાં કોર્ટે પથારાવાળા માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ત્રણ પ્લોટ (A, B અને C) ફાળવવાનો આદેશ આપ્યો છે, પરંતુ કોર્પોરેશન ભદ્ર પરિસર પાસેના પ્લોટ Cમાં વેપારીઓને બેસવા દેવા તૈયાર નથી.

ફેરિયાઓ અને સેવાના આગેવાનો આવતા નથીઃ કોર્પોરેશન
આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું કે, ‘આ મેટર અત્યારે કોર્ટમાં છે અને કોર્ટના આદેશ મુજબ એમને A (પાનકોર નાકા) અને B (ઢાલગરવાડ) પ્લોટમાં પાથરણાવાળા માટે જગ્યા આપી ખસેડ્યા છે. અમે આ બાબલે વેન્ડિંગ કાર્ડ ધરાવતા પાથરણાવાળા અને સેવા સંસ્થાના આગેવાનોને મળવા બોલાવીએ છીએ પણ આવતા નથી.’

આ બાબતે પાથરણાવાળાના સંગઠનના પ્રમુખ અને આગેવાને કહ્યું હતું કે, ‘અમે રમ્ય ભટ્ટ અને અને મ્યુનિસિપલ કમિશનરને ઘણીવાર મળ્યા છીએ પણ તેઓ અમને ફાળવેલી ફૂટપાથ અને C પ્લોટમાં પણ બેસવા દેવા માટે તૈયાર નથી અને સ્પષ્ટ ના પાડે છે.’

‘ભદ્રના ફેરિયાઓને પણ લૉ ગાર્ડનની જેમ જગ્યા ફાળવો’
ભદ્રના પાથરણાવાળાના સંગઠનના પ્રમુખ સુરેન્દ્રસિંહ રાઠોડનું કહેવું છે કે, ‘અમારી પાસે કોર્પોરેશનના કાયદેસરના લાયસન્સ (વેન્ડિંગ કાર્ડ) હોવા છતાં કોર્પોરેશન ફાળવેલી જગ્યાએ બેસવા દેતું નથી. નવરાત્રિમાં ફૂટપાથ પરથી હટાવી વૈકલ્પિક પ્લોટમાં ખસેડાયા બાદ, ત્યાં 25 દિવસથી કોઈ જ ધંધો ન થતા ફેરિયાઓની આર્થિક સ્થિતિ દયનીય થઈ ગઈ છે. દૂરના વિસ્તારોમાંથી આવતા ગરીબ પરિવારો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘર ચલાવવા માટે ઘરેણાં ગિરવે મૂકવા મજબૂર બન્યા છે. અમારી માંગ છે કે લૉ ગાર્ડનની જેમ ભદ્રમાં પણ મોટી ફૂટપાથ પર વ્યવસ્થિત જગ્યા ફાળવાય, જેથી ટ્રાફિકને નડ્યા વગર તેઓ વેપાર કરી શકે. સરકારને વિનંતી કરી છે કે ગરીબોના ભોગે ડેવલપમેન્ટ કરવાના બદલે વડોદરાની જેમ અહીં પણ યોગ્ય કાયમી વ્યવસ્થા કરવામાં આવે.’

‘ફેરિયા દાગીના ગિરવે મૂકવા કે વ્યાજે પૈસા લેવા મજબૂર’
આ અંગે ભદ્ર વિસ્તારના ફેરિયા સંગઠનના આગેવાન રાજેશભાઈએ જણાવ્યું કે, હાઈકોર્ટ દ્વારા ઓળખ કરાયેલા 844 ફેરિયાને હાલ ભદ્ર પ્લાઝાથી હટાવી પાનકોર નાકાના પ્લોટમાં ખસેડાયા છે. આ જગ્યાએ ગ્રાહકોના અભાવે ધંધો ઠપ હોવાથી ફેરિયા ભાડું ખર્ચીને આવે છે પણ બોણી વગર જ ઘરે પરત ફરે છે. અગાઉ દૈનિક 500થી 700 રૂપિયા કમાતા પરિવારો હવે ઘર ચલાવવા માટે સોનાના દાગીના ગિરવે મૂકવા કે ઊંચા વ્યાજે નાણાં લેવા મજબૂર બન્યા છે.

0
0 views    0 comment
0 Shares

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે રવિવારે સાંજે પાટનગર કોલકાતામાં શાસક તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષી ભાજપના સમર્થકો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. કોલકાતાના દક્ષિણ પશ્ચિમે આવેલા સાખેર બજારમાં આ ઘટના બની હતી, જ્યાં લાઉડ સ્પીકર મોટા અવાજે વગાડવા મુદ્દે હિંસા ફાટી નીકળી હતી.
અથડામણ દરમિયાન સ્ટેજને આગ ચાંપી દેવાઈ
અથડામણ દરમિયાન એક કામચલાઉ સ્ટેજ, જ્યાં ત્રિપુરાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લવ દેવે બપોરે જાહેર સભાને સંબોધિત કરી હતી, તેને પણ કથિત રીતે આગ લગાવી દેવામાં આવી હતી.
ભાજપના સમર્થકો દ્વારા ગેરવર્તણૂકના આરોપો
ટીએમસી ધારાસભ્ય રત્ના ચેટર્જીએ દાવો કર્યો હતો કે બેડમિન્ટન ટુર્નામેન્ટ દરમિયાન કેટલાક ભાજપના સમર્થકોએ ક્લબના સભ્યો સાથે ગેરવર્તણૂક કરી હતી. તેમણે ક્લબની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથે વાત કરતી વખતે આ આરોપ લગાવ્યો હતો.

ટીએમસી કાર્યકરોએ સ્ટેજને આગ લગાવી
ભાજપ સ્થાનિક ભાજપ નેતાઓએ આરોપ લગાવ્યો કે કેટલાક બદમાશોએ સાખેર બજારમાં કામચલાઉ સ્ટેજને આગ લગાવી દીધી હતી, જ્યાંથી બિપ્લવ દેવે દિવસે એક રેલીને સંબોધિત કરી હતી. બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની "પરિવર્તન સંકલ્પ યાત્રા" ના ભાગ રૂપે આ સ્ટેજ બનાવવામાં આવ્યો હતો.

0
0 views    0 comment
0 Shares

0
281 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

आज दिनाँक 25 दिसंबर 2026 को विश्वकर्मा समाज का वार्षिक वनभोज सह परिवार मिलन कार्यक्रम का आयोजन सफलता पूर्वक संपन्न हुआ. जिसमें पुरे विश्वकर्मा समाज ने बढ़ चढ़कर हिस्सा लिया.

आज विश्वकर्मा परिवार बोकारो का जिला स्तरीय पारिवारिक मिलन समारोह का आयोजन सिटी पार्क वनभोज स्थल पर किया गया। जिसमें समाज के सदस्यों ने बढ़ चढ़ कर हिस्सा लिया। इस समारोह में समाज की एकजुटता, शिक्षा पर जोर देना एवम समाज की कुरुतियों को खत्म करने का फैसला किया गया। इस समारोह में नावाडीह भेंड्रा विश्वकर्मा समाज, फुसरो विश्वकर्मा समाज, बॉलीडीह विश्वकर्मा समाज, सेक्टर 12 विश्वकर्मा समाज, चास विश्वकर्मा समाज ने मिलकर इस मिलन समारोह का आयोजन कर एक जुटता का परिचय दिया।
कार्यक्रम को सफल बनाने में विश्वकर्मा परिवार के सभी सदस्यों ने सहयोग दिया।

सौजन्य : ए वी सोशल न्यूज़ नेटवर्क मीडिया बोकारो झारखण्ड.

1
0 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

धर्मवीर छत्रपती संभाजी राजे शौर्य प्रतिष्ठान महाराष्ट्र राज्य, संस्थापक अध्यक्ष
बाळराजे आवारे पाटील
ईव्हीएम आटा लोकतंत्र बचाव या उपोषणाचा दहावा दिवस.

बाळराजे आवारे पाटील
यांच्या नेतृत्वाखाली तांदूळवाडी तालुका कळंब येथे EVM हठाव लोकशाही बचाव यासंदर्भात गेली दहा दिवस झाले आमरण उपोषणास बसले आहेत, त्यांची तब्येत प्रचंड खालावली असून प्रशासन व आणि निवडणूक आयोगाचे पूर्ण दुर्लक्ष होत आहे, असे सर्व उपोषणकर्त्याकडून आणि त्यांच्या सहकार्याकडून प्रचंड मोठ्या प्रमाणात नाराजी व्यक्त करण्यात आली, तांदुळवाडी मध्ये राज्यातील विविध पक्षाचे नेते त्यांना समर्थन व पाठिंबा देण्यासाठी मोठ्या प्रमाणात येत आहेत, राज्यभरातील सर्व प्रतिष्ठानचे पदाधिकारी कार्यकर्ते तांदूळ वाडीच्या दिशेने मोठ्या प्रमाणात येत आहेत, बाळराजे आवारे पाटील यांनी राज्यातील सर्व जनतेला आव्हान केले आहे या आमरण उपोषणास पाठिंबा देऊन लोकशाही वाचवावी याबद्दल जाहीर आव्हान केले आहे.

प्रदेश प्रतिनिधी
बालाजी रा आळंदीकर
ऑल इंडिया मीडिया असोसिएशन.

0
1492 views    0 comment
0 Shares

1
1339 views    0 comment
0 Shares

बलिया। गणतंत्र दिवस की पूर्व संध्या पर बलिया रेलवे स्टेशन परिसर में स्थापित 110 फीट ऊँचे तिरंगे के सम्मान में प्रत्येक वर्ष की भांति इस वर्ष भी आयोजित तिरंगा उत्सव एवं तिरंगा यात्रा रविवार को तिरंगा समर्थन फाउंडेशन के तत्वावधान में शहीद पार्क चौक से भव्य रूप में निकाली गई। जिसे लेकर नगर में खासा उत्साह देखने को मिला। इस दौरान मतदाता जागरूकता अभियान, सांस्कृतिक कार्यक्रम एवं सम्मान समारोह का भी आयोजन किया गया। जिसमें शहर के राधाकृष्ण एकेडमी, सनबीम पब्लिक स्कूल, सेंट जेवियर्स स्कूल, पिनेकल टेक्नो स्कूल, सेंट थॉमस स्कूल सहित विभिन्न विद्यालयों के छात्र-छात्राओं एवं नगरवासियों ने 200 मीटर लंबे तिरंगे के साथ नगर भ्रमण किया। यात्रा के दौरान सामूहिक राष्ट्रगान एवं देशभक्ति गीतों से वातावरण देशप्रेम से सराबोर हो गया ।
नगर के विभिन्न मार्गों पर व्यापारियों द्वारा तिरंगा यात्रा का पुष्पवर्षा कर भव्य स्वागत किया गया। शहीद पार्क चौक पर भोजपुरी गायकों एवं छात्र-छात्राओं द्वारा देशभक्ति गीतों व नृत्य की आकर्षक प्रस्तुतियाँ दी गईं।
कार्यक्रम के आयोजक रिपुंजय रमण पाठक ‘रानू’ ने कहा कि देश की आज़ादी में बलिया की भूमिका अग्रणी रही है और इस गौरवशाली विरासत को अक्षुण्ण बनाए रखना हम सभी की जिम्मेदारी है। उन्होंने कहा कि 2017 से शुरू हुआ यह आयोजन आज अपने दसवें वर्ष में पहुँच चुका है और इसे निरंतर जारी रखना एक बड़ी चुनौती रही, जिसे जिला प्रशासन एवं सहयोगियों के सहयोग से सफलतापूर्वक पूरा किया गया। उन्होंने बलिया के मान-सम्मान की रक्षा के प्रति अपनी प्रतिबद्धता भी दोहराई।
इस अवसर पर जनपद में उत्कृष्ट कार्य करने वाले विशिष्ट व्यक्तियों, सेनानी परिवारों एवं मीडिया कर्मियों को स्मृति चिन्ह प्रदान कर सम्मानित किया गया। नगर पालिका परिषद बलिया के अधिशासी अधिकारी सुभाष कुमार ने कलाकारों को सम्मानित किया। कार्यक्रम में डॉ. जया पाठक, डॉ. संतोष चौधरी, रामबहादुर यादव धवन, शुभम वर्मा, राहुल गुप्ता, विशाल सोनी, अमन वर्मा, कृष्णा जायसवाल, मोहित गुप्ता, भीम यादव, बबलू यादव, रमेश कुमार ‘गोल्डी’ शर्मा, आयुष ओझा सहित बड़ी संख्या में गणमान्य लोग उपस्थित रहे।
कार्यक्रम का संचालन चंदन पांडेय ने किया, जबकि आयोजक रानू पाठक ने सभी सहयोगियों एवं नगरवासियों के प्रति आभार व्यक्त किया।

0
2865 views    0 comment
0 Shares

1
0 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

गोलमुरी इवनिंग क्लब के शताब्दी समारोह में शामिल हुईं विधायक पूर्णिमा दास

जमशेदपुर (झारखंड)। गोलमुरी इवनिंग क्लब के 100 वर्ष पूर्ण होने के अवसर पर आयोजित दो दिवसीय शताब्दी समारोह के दूसरे दिन पूर्वी विधायक पूर्णिमा दास कार्यक्रम में सम्मिलित हुईं। इस अवसर पर उन्होंने क्लब द्वारा आयोजित विभिन्न सांस्कृतिक कार्यक्रमों का अवलोकन किया।

कार्यक्रम के दौरान ढाकेर मोहोरा एवं पुतुल नाच (कठपुतली नृत्य) जैसी पारंपरिक और आकर्षक प्रस्तुतियों ने दर्शकों का मन मोह लिया। विधायक पूर्णिमा दास ने कलाकारों के प्रदर्शन की सराहना करते हुए कहा कि ऐसे सांस्कृतिक आयोजन हमारी परंपराओं को जीवंत बनाए रखते हैं और सामाजिक एकता को सुदृढ़ करते हैं।

शताब्दी वर्ष पूर्ण करने पर विधायक ने गोलमुरी इवनिंग क्लब के सभी सदस्यों को हार्दिक बधाई एवं शुभकामनाएँ दीं तथा इस भव्य, ऐतिहासिक और सफल आयोजन के लिए क्लब परिवार के प्रयासों की प्रशंसा की।

गौरतलब है कि गोलमुरी इवनिंग क्लब पिछले 100 वर्षों से सामाजिक, सांस्कृतिक एवं खेल गतिविधियों के माध्यम से क्षेत्र के विकास में महत्वपूर्ण भूमिका निभाता आ रहा है।

3
1289 views    0 comment
0 Shares

আচ্ছালামু আ’লাইকুম ৱা ৰাসমাতুল্লাহি ৱা বাৰাকাতুহ,

আপোনালোকক জনাবলৈ পাই সুখী হৈছোঁ যে কাইলৈ পুৱা (২৬ জানুৱাৰী, ২০২৬ সোমবাৰ) ৯-০০ বজাত আমাৰ বাসগৃহ জনাৰামচৌকাৰ সাকোঁঘাটত আন্তঃৰাষ্ট্ৰীয় খ্যাতিসম্পন্ন ইছলামিক স্ক’লাৰ, খাতীবে আ’জ্বমে এছিয়া-ইউৰোপ, লেখক, কবি, পীৰে ত্বৰীক্বত, ৰহবৰে শ্বৰীঅ’ত, 'হুজুৰ শ্বেৰে বাংগাল', খলীফায়ে হুজুৰ ফক্বীহে আ’জ্বমে হিন্দ হযৰত আ’ল্লামা মৌলানা মুফতী হাফিজ-ক্বাৰী আলহাজ মুহাম্মদ শ্বামিমুজ্জামান ক্বাদিৰী চাহেব ক্বিবলা (ছাযযাদাহ নশ্বীন আছতানায়ে হামীদীয়া ক্বাদিৰীয়া, মৌলানা গলী, শ্বাহজাদপুৰ, আকবৰপুৰ, উত্তৰপ্ৰদেশ) উপস্থিত থাকিব ইনশ্বাআল্লাহ তাআ’লা৷
আপুনি/আপোনালোক উপস্থিত থাকিব পাৰিব৷

দুআ’প্ৰাৰ্থী-
মুসাম্মাদ ফাৰুক আব্দুল্লাহ নূৰী
২৫-০১-২০২৬

0
0 views    0 comment
0 Shares

0
653 views    0 comment
0 Shares