logo
AIMA MEDIA
logo
logo
India Uttar Pradesh (UP) Madhya Pradesh (MP) Rajasthan (RJ) Bihar (BR) Punjab (PB) Haryana (HR) More
Slide 1
Chief Guest Additional Director General of Police Meerut Zone Shri DK THAKUR was honoured by AIMA President Mahesh Sharma, Meerut Cantt MLA Shri Amit Agarwal and others in a programme organised by AIMA on the auspicious occasion of HINDI PATRKARITA DIVAS.
Slide 1
Chief Guest Additional Director General of Police Meerut Zone Shri DK Thakur addressing on the role of social media in the present era.
Slide 1
Shri Amit Agarwal (Meerut Cantonment MLA), special guest, inaugurator was honoured by presenting memento by ADG Meerut Zone Shri DK Thakur, AIMA President Shri Mahesh Sharma, District President Shri Charan Singh Swami and others.
Slide 1
Shri Ravi Prakash Tiwari (Editor-in-Charge - Dainik Jagran, Meerut) was honored by presenting a memento by ADG Meerut Zone Shri DK Thakur, Meerut Cantonment MLA Shri Amit Agarwal, AIMA President Shri Mahesh Sharma and others.
Slide 1
Shri Rajendra Singh (Information Commissioner and former editor Amar Ujala) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and AIMA President Shri Mahesh Sharma and others.
Slide 1
Shri Pushpendra Sharma (former editor Hindustan) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and Shri Mahesh Sharma (AIMA President) and others.
Slide 1
Shri Ramkumar Sharma (senior advocate and patron AIMA) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and Shri Mahesh Sharma (AIMA President) and others.
Slide 1
Shri Rajesh Sharma (senior journalist, Editor- Save India Foundation) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and Shri Mahesh Sharma (AIMA President) and others.
Slide 1
Shri Arun Jindal (Vibhag Sampark Pramukh RSS) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and Shri Mahesh Sharma (AIMA President) and others.
Slide 1
Slide 1
Shri Surendra Sharma (Retd. Suchna Adhikari) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and Shri Mahesh Sharma (AIMA President) and others.
Slide 1
Shri Gyan Dixit (Sr. photo journalist and Dada Saheb Falke Film Awardy ) was honored by presenting a memento by Shri DK Thakur (ADG Meerut Zone), Shri Amit Agarwal (Meerut Cantonment MLA) and Shri Mahesh Sharma (AIMA President) and others.
Slide 1
Slide 1
Slide 1
India : PM Modi didn't have the courage to come to Lok Sabha: Priyanka Gandhi India : PM Modi didn't have the courage to come to Lok Sabha: Priyanka Gandhi
પીએમ મોદીની લોકસભામાં આવવાની હિંમત નહોતી, સ્પીકર પાસે જૂઠું બોલાવી રહ્યા છે પ્રિયંકા ગાંધીલોકસભામાં છેલ્લા ચાર દિવસથી હોબાળો ચાલી રહ્યો છે. ત્રીજા દિવસે વિપક્ષની ત્રણ મહિલા સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુરશી પાસે આવી ગયા હતા, જેને અધ્યક્ષ ઓમ બિરલાએ અણધારી ઘટનાને અંજામ આપવાની યોજના હોવાનો દાવો કર્યો હતો. હવે આ દાવા મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો છે.બિરલાના દાવા બકવાસ : પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ ઓમ બિરલાના દાવાને સંપૂર્ણ ખોટા અને બકવાસ ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ‘વડાપ્રધાન હવે સ્પીકરની પાછળ છુપાઈ રહ્યા છે. વડાપ્રધાન ગૃહમાં આવવાની હિમ્મલ કરી શક્યા નથી, તેથી તેઓ લોકસભા અધ્યક્ષ પાસે જૂઠ બોલાવી રહ્યા છે.’PM અધ્યક્ષ પાસે બધું બોલાવી રહ્યા છે’
પ્રિયંકાએ ગૃહ પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘અધ્યક્ષનો દાવો સંપૂર્ણ ખોટો છે. એ વાતનો કોઈ જ સવાલ નથી કે, વડાપ્રધાન સાથે અણધારી ઘટના ઉભી કરવાની યોજના હતી. વડાપ્રધાન લોકસભા અધ્યક્ષની પાછળ છુપાઈ રહ્યા છે અને તેઓ આ બધુ અધ્યક્ષ પાસે બોલાવી રહ્યા છે. વડાપ્રધાનમાં ગૃહમાં આવવાની હિમ્મત નથી. આ કેવી બકવાસ વાત છે કે, ત્રણ મહિલા સાંસદો વડાપ્રધાનની ખુરશી સામે ઉભી થઈ ગઈ હતી, તેથી પીએમ ગૃહમાં આવી શક્યા નથી.’
GSTV.in
Search
E-news-paper
ઈ-પેપર
user-icon

All Categories
campuscorner
Campus Corner
journalist
આઈ એમ જર્નાલિસ્ટ
Gujarat
Gujarat
GSTV originals
GSTV originals
Magazines
Magazines
India
India
World
World
Business
Business
Entertainment
Entertainment
Religion
Religion
Sports
Sports
Auto-Tech
Auto-Tech
Lifestyle
Lifestyle
Career
Career
Trending
Trending
Videos
Videos
GSTV શતરંગ
GSTV શતરંગ
Kalasmruti
Kalasmruti
Vaat Tamari, Manch Amaru
Vaat Tamari, Manch Amaru
rashifal
Rashifal
Web Stories
Web Stories
Live TV
Live TV
GSTV શતરંગ
GSTV શતરંગ
rashifal
Rashifal
Live TV
Live TV
Home / India : PM Modi didn't have the courage to come to Lok Sabha: Priyanka Gandhi
પીએમ મોદીની લોકસભામાં આવવાની હિંમત નહોતી, સ્પીકર પાસે જૂઠું બોલાવી રહ્યા છે પ્રિયંકા ગાંધી
Last Update : 05 Feb 2026

Bookmark

પીએમ મોદીની લોકસભામાં આવવાની હિંમત નહોતી, સ્પીકર પાસે જૂઠું બોલાવી રહ્યા છે પ્રિયંકા ગાંધી
Source : google

લોકસભામાં છેલ્લા ચાર દિવસથી હોબાળો ચાલી રહ્યો છે. ત્રીજા દિવસે વિપક્ષની ત્રણ મહિલા સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુરશી પાસે આવી ગયા હતા, જેને અધ્યક્ષ ઓમ બિરલાએ અણધારી ઘટનાને અંજામ આપવાની યોજના હોવાનો દાવો કર્યો હતો. હવે આ દાવા મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store

Play Store
બિરલાના દાવા બકવાસ : પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ ઓમ બિરલાના દાવાને સંપૂર્ણ ખોટા અને બકવાસ ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ‘વડાપ્રધાન હવે સ્પીકરની પાછળ છુપાઈ રહ્યા છે. વડાપ્રધાન ગૃહમાં આવવાની હિમ્મલ કરી શક્યા નથી, તેથી તેઓ લોકસભા અધ્યક્ષ પાસે જૂઠ બોલાવી રહ્યા છે.’


‘PM અધ્યક્ષ પાસે બધું બોલાવી રહ્યા છે’
પ્રિયંકાએ ગૃહ પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘અધ્યક્ષનો દાવો સંપૂર્ણ ખોટો છે. એ વાતનો કોઈ જ સવાલ નથી કે, વડાપ્રધાન સાથે અણધારી ઘટના ઉભી કરવાની યોજના હતી. વડાપ્રધાન લોકસભા અધ્યક્ષની પાછળ છુપાઈ રહ્યા છે અને તેઓ આ બધુ અધ્યક્ષ પાસે બોલાવી રહ્યા છે. વડાપ્રધાનમાં ગૃહમાં આવવાની હિમ્મત નથી. આ કેવી બકવાસ વાત છે કે, ત્રણ મહિલા સાંસદો વડાપ્રધાનની ખુરશી સામે ઉભી થઈ ગઈ હતી, તેથી પીએમ ગૃહમાં આવી શક્યા નથી.’




PM મોદી સાથે અપ્રિય ઘટના થાય તેવી શક્યતા હતી: લોકસભા સ્પીકર
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગઈકાલે નિવેદન આપ્યું હતું કે, તેમણે જ PM મોદીને સંસદમાં ભાષણ ન આપવા સલાહ આપી હતી કારણ કે કોંગ્રેસના સાંસદો પહેલેથી જ તેમની ખુરશી ઘેરીને ઊભા હતા. તેમણે કહ્યું હતું કે, ‘હું ખૂબ દુખી થઈને કહી રહ્યો છું કે ગઈકાલે મારી ચેમ્બરમાં કેટલાક સદસ્યો જે વ્યવહાર કર્યો તેવું ભૂતકાળમાં ક્યારેય નથી થયું. વિપક્ષના સદસ્યોએ ગઈકાલે જે કર્યું તે કલંક સમાન છે. PM મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવાના હતા. તે પહેલા મારી પાસે જાણકારી આવી કે કોંગ્રેસના સાંસદો વડાપ્રધાન સાથે અપ્રિય ઘટના કરી શકે છે. જે બાદ મેં PM મોદીને આગ્રહ કર્યો કે તમે સદનમાં ન આવશો. હું PM મોદીનો આભારી છું કે તેમણે મારી વાત સ્વીકારી. જો PM મોદી લોકસભામાં આવ્યા હોત તો પરિસરમાં અપ્રિય ઘટના થઈ હોત.’

મહિલા સાંસદોને આગળ કરી PM મોદી પર હુમલો કરવાનો પ્લાન હતો: રિપોર્ટ
ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ અનુસાર કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર શારીરિક હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું. લોકસભાના સ્પીકરને માહિતી મળી હતી કે, કોંગ્રેસે મહિલા સાંસદોને ઢાલ બનાવી વડાપ્રધાન મોદી પર હુમલો કરવાનું કાવતરું રચી હતી. જે બાદ લોકસભા સ્પીકરે વડાપ્રધાન મોદીના ભાષણ વિના જ આભાર પ્રસ્તાવ પસાર કરવાનો નિર્ણય લીધો. ભાજપ સાંસદ મનોજ તિવારી અને કંગના રણૌતે પણ આવા જ આરોપ લગાવ્યા હતા કે કોંગ્રેસ સાંસદો વડાપ્રધાન મોદી પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા
Read More
0
0 Views 0 Shares 0 Comments
युवा करेंगे पीएम मोदी से बजट पर संवाद: 'माय भारत बजट क्वेस्ट–2026' का हुआ शुभारंभ युवा करेंगे पीएम मोदी से बजट पर संवाद: 'माय भारत बजट क्वेस्ट–2026' का हुआ शुभारंभ
केंद्र सरकार ने युवाओं को देश की अर्थव्यवस्था, वित्तीय साक्षरता और बजट प्रक्रिया से जोड़ने के उद्देश्य से 'माय भारत बजट क्वेस्ट–2026' का शुभारंभ किया है। इस पहल के तहत, चयनित युवाओं को प्रधानमंत्री नरेंद्र मोदी के साथ केंद्रीय बजट पर वर्चुअल संवाद का विशेष अवसर मिलेगा।
इस प्रतियोगिता का मुख्य लक्ष्य 1 फरवरी को पेश किए गए केंद्रीय बजट–2026 को युवाओं के लिए सरल, सुलभ और समझने योग्य बनाना है। माय भारत झालावाड़ के जिला युवा अधिकारी दिनेश कुमार जांगिड़ ने बताया कि पिछले साल देशभर से 50 लाख युवाओं ने इस प्रतियोगिता में आवेदन किया था।
'माय भारत बजट क्वेस्ट' 3 चरणों में आयोजित की जाएगी। प्रथम चरण में राष्ट्रीय स्तर की ऑनलाइन क्विज़ 3 फरवरी से 17 फरवरी तक चलेगी। इसके बाद दूसरे चरण में चयनित युवाओं के लिए राज्य स्तर पर निबंध प्रतियोगिता का आयोजन होगा। तृतीय एवं अंतिम चरण में राज्य और केंद्र शासित प्रदेश स्तर से चुने गए युवाओं को प्रधानमंत्री से संवाद का मौका मिलेगा।
झालावाड़ में 'माय भारत बजट क्वेस्ट–2026' का पोस्टर जारी किया गया है। यहां की छात्राओं को बजट क्विज़ के उद्देश्य और महत्व की जानकारी दी जा रही है, और उन्हें अधिक संख्या में भाग लेने के लिए प्रेरित किया जा रहा है। इच्छुक युवा माय भारत पोर्टल पर पंजीकरण कर प्रतियोगिता में भाग ले सकते हैं।
Aima media jhalawar


Read More
0
0 Views 0 Shares 0 Comments
स्वर्गीय श्री देवी सिंह जी की 7वीं पुण्यतिथि के अवसर पर स्वैच्छिक रक्तदान शिविर रविवार 8 फरवरी को स्वर्गीय श्री देवी सिंह जी की 7वीं पुण्यतिथि के अवसर पर स्वैच्छिक रक्तदान शिविर रविवार 8 फरवरी को
जयपुर। श्री देवी सिंह मेमोरियल सोसायटी के तत्वावधान में स्वर्गीय श्री देवी सिंह जी की 7वीं पुण्यतिथि के अवसर पर रविवार 8 फरवरी 2026 को सातवां स्वैच्छिक रक्तदान शिविर एवं निःशुल्क चिकित्सा शिविर का आयोजन किया जाएगा। यह शिविर प्रातः 8 बजे से दोपहर 3 बजे तक अग्रवाल सेवा सदन, गुरु जंभेश्वर नगर, गांधी पथ, वैशाली नगर, जयपुर में आयोजित होगा। इस अवसर पर आयोजक श्रीमती रजनी जगवान ने अधिक से अधिक लोगों से रक्तदान शिविर में सहभागिता करने की अपील की है।
Read More
1
0 Views 0 Shares 0 Comments
Modi is so afraid of the truth that he resorted to lies: Rahul Gandhi Modi is so afraid of the truth that he resorted to lies: Rahul Gandhi
'મોદી સત્યથી એટલા બધા ડર્યા કે જૂઠાણાનો આશરો લીધો': રાહુલ ગાંધીરાજ્યસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા પીએમ મોદીએ કોંગ્રેસ, ટીએમસી, આપ અને અન્ય વિપક્ષી દળોને આડેહાથ લીધા હતા. તેમણે રાજ્યસભામાં સરકારની સિદ્ધિઓ ગણાવી. આ દરમિયાન વિપક્ષે વોકઆઉટ કર્યું. પીએમ મોદીએ બોલવાનું શરૂ કરતા જ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો, પરંતુ તેમણે બોલવાનું ચાલુ રાખ્યું. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસને ઠપકો આપતા કહ્યું કે, અગાઉના વડા પ્રધાનો પાસે ન તો દૃષ્ટિ હતી કે ન કોઈ વિઝન. લોકસભાએ વ્યાપક હોબાળા વચ્ચે રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર કરી દીધો. વિપક્ષના સતત હોબાળા છતાં ગૃહે બંધારણીય પ્રક્રિયાનું પાલન કરતા રાષ્ટ્રપતિના ભાષણ પર શરૂ થયેલી ચર્ચાને પૂર્ણ કરી. આખરે બહુમતીથી આભાર પ્રસ્તાવને મંજૂરી આપી. આ સાથે લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ સંબંધિત ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ થઈ.

અગાઉ મંગળવારે રાષ્ટ્રપતિના ભાષણ દરમિયાન થયેલા હોબાળાને કારણે આઠ વિપક્ષી સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બુધવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન વિપક્ષનો હોબાળો ચાલુ જ રહ્યો. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે જ્યારે પ્રધાનમંત્રી સાંજે 5 વાગ્યે લોકસભાને સંબોધવાના હતા ત્યારે મહિલા વિપક્ષી સાંસદોએ પ્રધાનમંત્રીની ખુરશીને ઘેરી લીધી. વિપક્ષી સાંસદોનું કહેવું છે કે જ્યાં સુધી વિપક્ષી નેતાને બોલવાની તક આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પ્રધાનમંત્રીને ગૃહમાં બોલવા દેશે નહીં.પ્રશ્નોથી આટલો ડર - રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ
રાજ્યસભામાં પીએમ મોદીના ભાષણ પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર તેમના પર કટાક્ષ કર્યો. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં રાહુલે કહ્યું, "પ્રશ્નોથી આટલા ડરી ગયા? મોદી સત્યથી એટલા ડરી ગયા કે તેમણે જૂઠાણાનો આશરો લીધો. સારું, તેમણે જે યોગ્ય માન્યું તે કર્યું.

બંધારણની હત્યા થઈ રહી છે - અખિલેશ પ્રસાદ સિંહ
કોંગ્રેસના નેતા અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું, આપણે લોકશાહીમાં ક્યારેય આવું વર્તન જોયું નથી. આજે દેશમાં જે પ્રકારનું ઘમંડી નેતૃત્વ છે તેના હેઠળ લોકશાહી ચાલી શકતી નથી. બંધારણની હત્યા થઈ રહી છે.
Read More
0
0 Views 0 Shares 0 Comments