વિજયભાઈએ પોતાને સોંપેલી દરેક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. વિજયભાઈએ કાર્યકાળમાં પક્ષને નવી દિશા આપવાનું કામ કર્યું. સ્વ. વિજયભાઈ રૂપાણીએ રાજકારણ અને સામાજિક ક્ષેત્રના દરેક તબક્કે લોકસેવાને હંમેશા પ્રાધાન્ય આપ્યું હતું.
- મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
વિજયભાઈએ પોતાને સોંપેલી દરેક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. વિજયભાઈએ કાર્યકાળમાં પક્ષને નવી દિશા આપવાનું કામ કર્યું. સ્વ. વિજયભાઈ રૂપાણીએ રાજકારણ અને સામાજિક ક્ષેત્રના દરેક તબક્કે લોકસેવાને હંમેશા પ્રાધાન્ય આપ્યું હતું.
- મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ