પ્લેનમાં વિજયભાઈ હોવાની ખરાઈ થઇ ત્યારે હ્ર્દય ધબકારો ચુકી જાય તેવો આંચકો લાગ્યો. વિજયભાઈએ દરેક ભૂમિકામાં એમને જે સંબંધો વધાર્યા અને પોતે પોતાની સક્ષમતા પુરવાર કરી એના જ કારણે એમની અંતિમયાત્રામાં આખું રાજકોટ અને ત્યારપછી અનેક પ્રાર્થના સભાઓમાં લોકો ઉમટી પડ્યા છે તે એ જ બતાવે છે કે વિજયભાઈએ ખૂબ જ પ્રેમ આપ્યો છે અને ખૂબ જ પ્રેમ પામ્યા છે.
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ
પ્લેનમાં વિજયભાઈ હોવાની ખરાઈ થઇ ત્યારે હ્ર્દય ધબકારો ચુકી જાય તેવો આંચકો લાગ્યો. વિજયભાઈએ દરેક ભૂમિકામાં એમને જે સંબંધો વધાર્યા અને પોતે પોતાની સક્ષમતા પુરવાર કરી એના જ કારણે એમની અંતિમયાત્રામાં આખું રાજકોટ અને ત્યારપછી અનેક પ્રાર્થના સભાઓમાં લોકો ઉમટી પડ્યા છે તે એ જ બતાવે છે કે વિજયભાઈએ ખૂબ જ પ્રેમ આપ્યો છે અને ખૂબ જ પ્રેમ પામ્યા છે.
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ