logo

FTN KUTCH શિવસેના કચ્છ જિલ્લા દ્વારા શહિદ દિન નિમિત્તે શહીદોને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે આજે તા. 23.03.23 ના રોજ રાત

FTN KUTCH શિવસેના કચ્છ જિલ્લા દ્વારા શહિદ દિન નિમિત્તે શહીદોને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે આજે તા. 23.03.23 ના રોજ રાત્રે ગાંધીધામ સોનલધામ ખાતે સર્વ લોકો ભાવ ભર્યું આમંત્રણ આપ્યું છે
સવિનય સાથે જણાવતા આનંદ અનુભવીએ છીએ કે કચ્છ જીલ્લા શિવસેના દ્વારા તા.૨૩/૦૩/૨૦૨૨ના રોજ ગાંધીધામના સોનલધામ મધ્યે ભવ્ય લોક ડાઘરા તેમજ સંતવાણીનું આયોજન કરવામા આવેલ છે. આ લોકડાયરામા વધારે મા વધારે પ્રજાજનો જોડાય તેવી સહુ, પ્રજાજનોને અમારા દ્વારા જાહેર નિમંત્રણ આપના માધ્યમ થી પાઠવવામા આવે છે.આ લોકડાયરાનુ આયોજન કચ્છ જીલ્લા શિવસેના દ્વારા પ્રથમ વખત કચ્છ મધ્યે કરવામાં આવી રહેલ છે.આ ડાયરાનું આયોજન શહિદ દીન નિમીતે એટલે કે આપ સહુ જાણો છો એ મુજ્બ જે દિને ભગતસિંહ તેમજ તેમના સાથીઓને અંગ્રેજો દ્વારા જે દીવસે ફાંસી આપવામાં આવેલ હતી તે દિવસને આપના સહુ દ્રારા શહીદ દીન તરીકે ઉજવવામાં આવે છે.તેથી શિવસેના દ્વારા આ લોકડાયરાનું આયોજન કરી આવા ભારતમાતા ના તમામ વીર સપૂતોને પુષ્પાજંલી અપન્ન કરવામા આવશે.આ લોકડાયરા થી શિવસેના દ્વારા આ મંચ પરથી એવું આહવાન કરવામાં આવે છે તમામ જ્ઞાનીઓ,તમામ રાજકીય પશે તેમજ તમામ સમાજીક સંસ્થાઓ એક મંચ પર સાથે આવી આવા વીર સપૂતોને પૂષ્પાજંલી અપર્ણ કરી અને રાષ્ટ્રનિમાળના કાયમાં જોડાઈ અને ગાયમાતા નૈરાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની સરકાર પાસે માગણી કરે તેવું આહવાન કરવામા આવે છે.કચ્છ જીલ્લા શિવસેના ધરા હંમેશા આ જીવદયા તેમજ લોકો ઉપયોગી કાય કરવામા આવી રહ્યા છે અને આગળ જતા પણ આવા લોકઉપયોગી તેમજ જીવદયાના કાથ ચાલુ રહેશે એવી અમારા કચ્છ જીલ્લા ટીમ દ્વારા કચ્છની પ્રજાને ખાતરી આપવામા આવે છે.

આ ભવ્ય લોકડાયરાનુ આયોજન પણ અમારા દ્વારા ભવ્ય કરવામાં આવેલ છે આ લોક ડાયરામાં લોક ગાયક તરીકે મહેશદાન ગઢવી, દેવરાજ ગોસ્વામી, શિવ આરાધક પ્રદિપદાન ગઢવી, સૂરજ સોલંકી ટીમ તેમજ બારોટ સાઉન્ડના સથવારે તા.૨૩/૦૩ ૨૦૨૨ ના રોજ રાતે ૧૦:૦૦ વાગ્યે સોનલધામ મધ્યે આયોજન કરવામાં આવે છે તો આપ સમ પ્રજાજનો અમારા આ જીવદયાના કાર્યમાં જોડાવ તેવી અમારા દ્વારા આપને અપીલ કરવામાં આવે છે તેમજ આ આયોજનના નિયંત્રણને માન આપી આપ સહુ પધારી આયોજનને ભથ્થ બનાવો તેવી અમારી વિનંતી છે.આપ સહ પત્રકાર મિત્રોને અપીલ છે કે આ પ્રસેનોટને આપના અખબારમાં પ્રસિધ્ધ કરી અને જીવદયાના કાથમા આપ અમારી સાથે સહભાગી બનો તેવી શિવસેનાની આપને વિનંતી છે.આ સમગ્ર આયોજન કચ્છ જીલ્લાની ટીમ દ્વારા કરવામા આવી રહવો છે આ કાર્યક્રમની જહેમત કચ્છ જીલ્લા શિવસેના મંત્રી રાજેરાભાઈ જનોધ,કચ્છ જીલ્લા ઉપપ્રમુખ વિપુલદાનભાઈ ગઢવી તેમજ ગાંધીધામ તાલુકા પ્રમુખ દિલુભા ગઢવી,ગાંધીધામ શહેર પ્રમુખ યોગેશ ગોર,આદીપુર શહેર પ્રમુખ પ્રવિણભાઈ આહીર,અંજાર તાલુકા પ્રમુખ કુનાલ કટારીયા,અંજાર તાલુકા મહામંત્રી ખેંચસિંહ રાઠોડ, અંજાર તાલુકા ઉપપ્રમુખ મનોજમાઈ ખત્રી,અંજાર શહરે પ્રમુખ વિનોદભાઈ ઠકકર તેમજ ગાંધીધામ અને અંજાર તાલુકના તમામ શિવસૈનિકો આ કાથમાં સહભાગી થઈ રહયા છે.આમ આપ સહુ પ્રજાજનો તેમજ પત્રકાર મિત્રો આ કાયક્રમની શોભા વધારશો તેવી આશા છે.

142
8920 views
  
1 shares