logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

થરાદ: પરમાર નાગરાજ સિંહે અર્જુનસિંહ વાઘેલાને અભિનંદન આપ્યા

થરાદ: મુળીના પરમાર નાગરાજ સિંહે થરાદ નગરપાલિકાના પ્રમુખ અર્જુનસિંહ વાઘેલાને ગણપતિની છબી આપી અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે પરમાર નાગરાજ સિંહે તેમના શુભેચ્છા સંદેશા સાથે અર્જુનસિંહ વાઘેલાની કામગીરીને સરાહના કરી હતી અને સમુદાયમાં એકતા અને વિકાસ માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.

0
483 views

Comment