JAMIATULAMA
---
*જમીયત ઉલેમા-એ-હિંદની બંગાળના નવા મુખ્યમંત્રીને સલાહ*
*"માત્ર એક ધર્મ માટે નહીં, આખા રાજ્ય માટે કામ કરો"*
પશ્ચિમ બંગાળમાં નવા મુખ્યમંત્રીની નિમણૂક બાદ જમીયત ઉલેમા-એ-હિંદે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્યના વિકાસ અને શાસનમાં કોઈપણ એક સમુદાયને પ્રાધાન્ય ન આપતા સમગ્ર રાજ્યના હિતમાં કામ કરવું જોઈએ.
જમીયતનું કહેવું છે કે મુખ્યમંત્રીએ તમામ ધર્મ અને સમુદાયોને સમાન રીતે ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા જોઈએ, જેથી રાજ્યમાં સૌહાર્દ અને સમાનતા જળવાઈ રહે.