સોમનાથ મંદિરનું આસ્થાનું શાશ્વત પ્રતિક
સોમનાથ: સોમનાથ મંદિર અનેક આક્રમણો છતાં અડગ રહેતું આસ્થા અને સંસ્કૃતિનું શાશ્વત પ્રતિક છે. આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ ભારતની અવિનાશી આત્મસન્માન અને સાહિત્યનું પ્રતીક પણ છે.
સરદાર પટેલના સંકલ્પ દ્વારા પુનર્જીવિત થયેલા સોમનાથ મંદિર આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાંસ્કૃતિક પુનર્જાગરણનું દર્શન આપી રહ્યું છે. આ મંદિર ભારતની શક્તિ અને વૈશ્વિક સંદેશનું પ્રતીક બની ગયું છે.