પાલનપુર માં વસંત આકેડિવાળા ના પત્ની શાંતિતિવારી ની કરાઈ આત્મહત્યા
પાલનપુર માં આબુ હાઈવે વિસ્તાર માં રહેતા વસંત આકેડીવાળા ના ધર્મ પત્ની શાંતિબેન 79 તોલા સોનુ અને રોકડ રકમ ધંધા માટે રેખાબેન રાઠોડ ને આપેલ હતા.
અને તેમને પૈસા અને દાગીના પરત લેવા માટે શાંતિબેન ને ફરનીચર ની દુકાને બોલાવીને તેમની હત્યા કરવામા આવી હતી.
અને હત્યા કરી અને મૃતદેહના ટુકડા કરી અને પેટ્રોલ થી સળગાવવાની કોસીસ પણ કરવામાં આવી હતી અને પાલનપુર ના આબુ હાઈવે વિસ્તારમાં એક ટાફે ટ્રેક્ટર ના બંધ શોરૂમ ના બાજુ ના નાળા માં ફેંકી દેવામાં આવી હતી.