logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

વેરા વસુલાતનો લક્ષ્યાંક અધ્ધરતાલ !:રાજકોટ મનપાએ 455 કરોડ સામે રૂ. 410 કરોડ વસુલ્યા, સરકારી કચેરીઓના બાકી વેરાઓ વસુલાય તો જ ટાર્ગેટ પૂરો થશે

રાજકોટ મહાપાલિકાની આર્થિક કરોડરજ્જુ ગણાતી વેરા વસુલાત શાખા માટે ચાલુ નાણાંકિય વર્ષનો લક્ષ્યાંક પૂર્ણ કરવો પડકારજનક બની રહ્યો છે. વર્ષ 2025-26 પૂર્ણ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તંત્રએ રૂ. 455 કરોડના ટાર્ગેટ સામે હજુ લાંબી મજલ કાપવાની બાકી છે.........




MR SUNIT KUMAR
Rajkot (Gujarat)

4
331 views

Comment