logo

મહાશિવરાત્રી ના મેળામાં મફત પાણીની સેવા

ગુજરાતના, નવસારી જિલ્લાના, ખેરગામ તાલુકાના, નાંધઈ ગામમાં મહાશિવરાત્રીના મેળામાં મિત્ર મંડળ દ્વારા મહાશિવરાત્રીના મેળામાં 40 વર્ષથી નિઃશુલ્ક પાણીની પરબ ચાલવામાં આવે છે.
આ ત્રણ દિવસના મેળામાં આવનાર ભક્તોને પીવાનું ફિલ્ટર પાણી ખુબજ ભક્તિભાવ પૂર્વક આપવામાં આવે છે જેમાં

14
2661 views