logo

મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે મહાશિવરાત્રી શોભાયાત્રા સમિતિ કાર્યાલયનું ભુજ મધ્યે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

તા.૧-૨-૨૦૨૬ રવિવારે સાંજે ૬ કલાકે સમસ્ત સનાતન હિન્દુ સમાજ ભુજ આયોજીત મહાશિવરાત્રિ મહાશોભાયાત્રા
સમિતિ દ્રારા મહાશિવરાત્રિ
કાયૉલયના ઉધ્ધાટન પ્રસેગે ભુ.ન.પા.ના માન.અધ્યક્ષા શ્રીમતિ રશ્મીબેન સોલંકી, સામાજીક અગ્રણી શ્રી અજીતભાઈ માનસત્તા, ગોસ્વામી સમાજના પ્રમુખ શ્રી ધીરૂભાઇ ગોસ્વામી તથા કારોબારી સભ્યશ્રીઓ, ભુતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા તથા ટ્રસ્ટીશ્રીઓ, ગોસ્વામી યુવક મંડળના પ્રમુખ શ્રી નિલયભાઈ ગોસ્વામી તથા કારોબારી સભ્યશ્રીઓ દ્રારા દિપ પ્રાગટય કરી કાયૉલય ખુલ્લો મુકવામાં આવેલ...
વિષેશમાં
મહાશિવરાત્રિ સમિતિના સભ્યો હરેશભાઈ ઠકકર, આશિષભાઈ પુરોહીત, ચન્દ્રકાંત જરાદી, જીતેન્દ્રસિંહ ઝાલા,નરેશ પરમાર, જગુભાઈ, હરેશ સોલંકી, રાજુભાઈ ચાવડા અનિલ ડાભી હિરેન ચંદે વગેરે કાયૅકરોએ વિષેશ જયમત ઉઠાવેલ હતી... મહાશિવરાત્રિ સમિતિના કાયૅકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા... તા.૮-૨-૨૦૨૬ રવિવારના સવારે ૧૧ કલાકે ભાઈઓ ત્થા બહેનોની સંયુકત બાઈક રેલી રાખવામાં આવેલ છે
જાણીતા કલાકાર શ્રી કમલેશભાઈ જોષી એન્ડ ટીમે માધવ સાઉન્ડના સથવારે સંગીતમય મહાઆરતી રજુ કરેલ હતી...
ભુજની ઉત્સવ પ્રિય જનતાએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી..
હર હર મહાદેવ

2
409 views