logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

તગારા વાળા ફાઉન્ડેશન તથાગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમીના સહયોગથી ગુજરાત યુનિવર્સિટી ઓડિટોરિયમ ખાતે કૃષ્ણ કથા by સોનલ માનસિંહ કાર્યક્રમનું આયોજન

તગારા વાળા ફાઉન્ડેશન તથાગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમીના સહયોગથી ગુજરાત યુનિવર્સિટી ઓડિટોરિયમ ખાતે કૃષ્ણ કથા by સોનલ માનસિંહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

તગરાવાલા ફાઉન્ડેશન એક બિન-લાભકારી NGO છે જે ધાબળા ડ્રાઇવ, ખીચડી ડ્રાઇવ અને છાશ ડ્રાઇવ જેવી અસરકારક પહેલ દ્વારા સમુદાયની સેવા કરવા માટે સમર્પિત છે. મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવા ઉપરાંત, અમે કરુણા અને કાળજી સાથે સમાજને ઉત્થાન અને ટેકો આપવા માટે સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓને સક્રિયપણે પ્રોત્સાહન આપીએ છીએ.
સુનીર શાહ સ્થાપક
* તગારાવાલા ફાઉન્ડેશન

23
398 views
1 shares

Comment