logo

વલ્લભીપુર થી ચમારડી વચ્ચે અકસ્માત એસટી બસે છકડા ને અડફેટે લેતા એક યુવાન નું મોત

વલભીપુરથી ચમારડી વચ્ચે મહેન્દ્રપૂરમ પાસે એસટી બસે છછકડાને અડફટે લેતાં સર્જાયેલ અકસ્માતમાં મજુરી કામ માટે જઈ રહેલાં યુવા નું મોત થયું અન્ય બે વ્યક્તિઓ ને ઇજાઓ થઈ હતી આ અગે એસ બસ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે બસ ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે

34
3189 views