logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક હાઇવે જોગણી માતાજીના મંદિર પરિસર માં ટ્રક ઘૂસી

સાબરકાંઠા જિલ્લાના દલપૂર નજીક આવેલા જોગણી માતાજીના મંદિર પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રક ઘૂસી જતાં મંદિર ના આગળ બનાવેલ શેડ તેમજ આગળ નું બાંધકામ ને નુકસાન થયું હતું જોકે મંદિર નું ચમત્કારિક કોઈ નુકસાન થયું નથી જેથી ભક્તો માં આસ્થા નું પ્રતિક એવા જોગણી માતાજીના ના મંદિર રવિવાર ના દિવસે ભક્તો ની ભીડ હોય છે જોકે રવિવાર સિવાય ના દિવસે બનેલી ઘટના માં કોઈ જાનહાનિ થઈ ન હતી જેથી ભક્તો એ હાશકારો અનુભવ્યો હતો

168
2788 views

Comment