દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વેને લગતા મહત્વના સમાચાર
NHAI દ્વારા અંકલેશ્વરના પુન ગામ નજીક એક્સપ્રેસ વે પર એન્ટ્રી અને એક્ઝિટ માટે સત્તાવાર જાહેરાત કરાયવડોદરાથી મુંબઈ તરફ જતા વાહનચાલકો પુનગામ નજીકના એક્ઝિટનો ઉપયોગ કરી ઓલપાડ અંકલેશ્વર સ્ટેટ હાઇવે પરથી સુરત જઇ શકશેમુંબઈથી વડોદરા તરફ જતા વાહનચાલકો સ્ટેટ હાઇવે પરથી એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી શકશેસ્થાનિક ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ અને લોકોની રજૂઆતના પગલે નેશનલ હાઇવે ઓથો.દ્વારા લેવાયો નિર્ણયભરૂચ- અંકલેશ્વર શહેરમાં સર્જાતી ટ્રાફિકજામની સમસ્યામાંથી છુટકારો મળશેએક્સપ્રેસ હાઇવેનો અંકલેશ્વર સુરત વચ્ચેનો પોર્શન દિવાળી બાદ શરૂ થવાની શક્યતાઅનેક વાહનચાલકોને થશે ફાયદો
From March 2026 full section started