logo

અમીનપુર મહાકાળી પગપાળા મંડળ પાવાગઢ જવા પ્રસ્થાન

પ્રાંતિજ તાલુકાના અમીનપુર ગામે થી છેલ્લા 45 વર્ષો થી દર વર્ષ ભાદરવી આઠમ ના દિવસે મહાકાળી પગપાળા માઈ ભક્ત મંડળ અતૂટ શ્રદ્ધા થી પાવાગઢ મહાકાળી માતજીના ના દર્શનાર્થે જાય છે જેઓને શનિવાર ના રોજ કંકુ તિલક કરી પ્રસ્થાન કરવામાં આવ્યું જેઓ બસો કિલોમીટર પગપાળા ચાલી ને ભાદરવી પૂનમ ના દિવસે મહાકાળી માતજીના દર્શન કરી ધન્યતા અનુભવશે તમામ માઈ ભક્તો ને હર્ષ ભેર આજ રોજ પ્રસ્થાન કરાવ્યું

119
4170 views