logo

સુરતની ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક વિદ્યાલય ગોપીપુરામાં "જંક ફૂડને જાકારો" કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકાર ના સ્વસ્થ

સુરતની ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક વિદ્યાલય ગોપીપુરામાં "જંક ફૂડને જાકારો" કાર્યક્રમ યોજાયો.
ગુજરાત સરકાર ના સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ભાગરૂપે જંક ફૂડને જકાર વિષય પર વકૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ધોરણ 9 અને 10 વિધાર્થીઓ ઉત્સાહ થી ભાગ લીધો હતો.સમગ્ર આયોજન ગુજરાતી વિષયના શિક્ષિકા મીનાક્ષીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યો નિર્ણાયક તરીકેની ભૂમિકા શ્રી કનુબેન ચૌધરી નિભાવી હતી .શાળાના પ્રિન્સિપાલશ્રી કિશોરકુમાર ઠાકોરભાઈ પટેલ કાર્યકમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધ્યો હતો.

21
927 views