logo

મહર્ષિ નારદ એવોર્ડ માટે શ્રી કૃષ્ણકાંત ઉનડકટ ની પસંદગી

મહર્ષિ નારદ એવોર્ડ માટે
કૃષ્ણકાંત ઉનડકટની પસંદગી
જાણીતા લેખક, પત્રકાર અને ‘સંદેશ’ની સુરત આવૃતિના નિવાસી તંત્રી કૃષ્ણકાંત ઉનડકટની મહર્ષિ નારદ પત્રકારત્વ એવોર્ડ માટે પસંદગી થઇ છે. વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા અપાતો આ એવોર્ડ તારીખ 1 જૂન, રવિવારે સવારે દસ વાગે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના નોલેજ કોન્સર્ટીયમ ખાતે તેમને અર્પણ થશે. કૃષ્ણકાંત ઉનડકટને આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સી.કે. પીઠાવાલા રાષ્ટ્રીય પત્રકારત્ત્વ એવોર્ડ, મોરારિબાપુના હસ્તે નચિકેત એવોર્ડ, રમેશભાઇજીના હસ્તે સાધના એવોર્ડ સહિત અનેક એવોર્ડ મળ્યા છે.....

10
2237 views