logo

દાંતીવાડામાં રાજ્યકક્ષાના કૃષિ અધિવેશનમાં 800 છાત્રો જોડાયા

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ન શનિવારે રાજ્ય કક્ષાનું ને એગ્રીવિઝન અધિવેશન યોજાયું i હતું. જેમાં ચાર કૃષિ યુનિવર્સિટીઓ 1 આણંદ, જુનાગઢ, નવસારી અને _i સરદાર કૃષિનગર ઉપરાંત કામધેનું | યુનિવર્સિટી અને નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાંથી કુલ _l 800થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ i લીધો હતો. 500 વિદ્યાર્થીઓએ ને કૃષિ અને પશુપાલન વિષયક પત્રો ન રજુ કર્યાં હતા. કુલપતિ ડો.આર. i એમ. ચૌહાણ, ડો. સી. એમ. ને મુરલીધરન, ડો.લક્ષ્મણભાઈ – ભુતડિયા, ડો.વિક્રમસિંહ ફરસ્વાએ માર્ગદર્શન આપ્યું હતુ

25
2270 views