logo

કઠલાલ તાલુકાની સગીરા પર શખ્સે દુષ્કર્મ આચર્યું

કઠલાલ તાલુકાની સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને આરોપી લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે.
કઠલાલ તાલુકાની સગીરાને આરોપી દિલીપકુમાર ઉદેસિંહ પરમાર ( રહે. ભાદરવાના મુવાડા, તા. કપડવંજ)ને પ્રેમજાળમાં ફસાવી ઘરેથી લઇ ગયો હતો. લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

34
983 views