સુરતમાં રેસિડેન્શિયલ ટાવરમાં આગ:
એક રેસિડેન્શિયલ ટાવરના ત્રણ માળમાં આગ લાગી હતી, જેમાં 18 લોકોને બચાવી લેવાયા છે.