Rajkot news
રાજકોટ ઇન્દિરા સર્કલ પાસે આજે સવારે સિટી બસએ આઠ વાહન ઉલાડીયા ચાલક દ્વાર સર્જેલ અકસ્માતના માં બેફામ બસ ચાલે કે ચાર ચાર જિંદગી કચડી.
અમૃતકના પરિવારજનોને 15 લાખ તથા ઈજા પામનારને 2 લાખની સહાય
એજન્સી અને ડ્રાઇવર પર કડક માં કડક પગલાં લેવાશે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા