બાબાસાહેબ આંબેડકર અમર રહો… જય ભીમ!
ભારતીય બંધારણના નિર્માતા, મહાન સામાજિક સુધારક, ‘ભારત રત્ન’ પૂજ્ય ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ભાવનગર ખાતે માન. કેન્દ્રીય રાજ્ય મંત્રી અને સાંસદ શ્રીમતી @Nimu_Bambhaniya તેમજ સ્થાનિક હોદ્દેદારો-સામાજિક આગેવાનો સાથે બાબાસાહેબની પ્રતિમાને કોટિ-કોટિ વંદન સહ ભાવાંજલિ અર્પણ કરી.
બાબાસાહેબ આંબેડકર અમર રહો… જય ભીમ!
ભારતીય બંધારણના નિર્માતા, મહાન સામાજિક સુધારક, ‘ભારત રત્ન’ પૂજ્ય ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ભાવનગર ખાતે માન. કેન્દ્રીય રાજ્ય મંત્રી અને સાંસદ શ્રીમતી @Nimu_Bambhaniya તેમજ સ્થાનિક હોદ્દેદારો-સામાજિક આગેવાનો સાથે બાબાસાહેબની પ્રતિમાને કોટિ-કોટિ વંદન સહ ભાવાંજલિ અર્પણ કરી.
બાબાસાહેબે શોષિતો, વંચિતો અને પીડિત વર્ગ માટે ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાનું ભવિષ્ય ઘડ્યું છે, ત્યારે આપણે સૌ એમના 'શિક્ષિત બનો, સંઘટિત બનો અને સંઘર્ષ કરો'ના પાવન સંદેશને જીવનમાં ઉતારીએ અને સમરસ સમાજના નિર્માણ માટે કાર્યરત રહીએ...