logo

રસ્તા ના નું કામ ચાલુ હોવાના કારણે દેગમાર તરાવ એક્સિડન્ટ

રોજડ થી તાજપુર કેમ્પ વચ્ચે બાઇક ચાલક પરમાર જીતેન્દ્રસિંહ રણજીતસિંહ જે આંત્રોલી વાસ પુંજાજી માં વતની હતા તેમનું અકસ્માત દેગમાર તરાવ જોડે થયેલ અને તેમનુ ઘટના સ્થરે મૃત્યુ થયું પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી હાથધરી.

5
2925 views