logo

વરસાદના લીધે તૂટી ગયેલા રસ્તાને રીપેર કરવા રજૂઆત કરવામાં આવી

ફતેપુરા તાલુકાના ફતેપુરા થી માનગઢ, ફતેપુરા થી પાટવેલ બોર્ડર, ઝાલોદ થી વાયા ગરાડુ માધવા, ફતેપુરા, બટાકવાડા સંતરામપુર ના મહીસાગર જિલ્લાને જોડતો નવીન ડબલ ટ્રેક રોડ, સલરા જાલમપુરા નું તૂટી ગયેલ નાળા ને નવીન ઓવર બ્રિજ બનાવવા માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન મંત્રીશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કરણભાઈ ડામોર તેમજ સંબંધિત વિભાગને નવીન રોડ બનાવવા માટે લેખિતમાં ભલામણ કરી જન હિત માટે રજૂઆત કરી.

16
1370 views