logo

Gujrat bhatigar lookmela tarnetar 6/9 /2024 saru hoga

તરણેતરના મેળાનો સમય - આ મેળો દર વર્ષે ગુજરાતી કેલેન્ડર અનુસાર ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠીની તિથિ દરમિયાન ત્રણ દિવસ માટે યોજાય છે. આ વર્ષે તરણેતર મેળો 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર, 2024 દરમિયાન યોજાશે.

0
0 views