logo

રાજુલા માં ધારનાથ મંદિર પાસે મોટા ગાબડાં આડે પથ્થરો મુકાયા

રાજુલા ધારનાથ મંદિર પાસે ખાડા બુરવા ને બદલે પથરા નાખી લોકો ના જીવ સાથે ખેલતું તંત્ર


રાજુલા ના પોષ વિસ્તાર ગણાતા ધારનાથ મંદિર વિસ્તાર માં રોજ ભાવિકો ની અવર જવર સતત રહેતી હોય છે અને શ્રાવણ માસ સારુ થવા નો હોય ત્યારે અહીં વરસાદ માં કમર સુધી ના પાણી ભરાય છે જેથી ક્યાં રસ્તો છે ક્યાં ખાડા છે જે લોકો ને ખબર ના પડે ત્યારે તંત્ર દ્વારા અહીં ખાડા નું બુરાન કરવા ને બદલે પથ્થરો મુક્યા જયારે અહીં પાણી ભરાય છે ત્યારે આ પથ્થરો દેખાશે? વાહન ચલાકો ના જીવ ની જવાબદારી કોની??

171
17559 views