ભાજપ હવે જાય છે. સતા ની બહાર
આગામી =4/6/2024= નાં રોજ ભારતીય જનતા પાર્ટી નું ઉઠમણું થઈ જશે... કારણકે ભાજપ નાં નેતાઓ બેફામ રીતે જેવું તેવું બફાટ ભર્યું નિવેદન કરે છે.. મુસ્લિમ સમાજ વિરુદ્ધ ઝેર ઓકે છે . મુસ્લિમ સમાજ વિરુદ્ધ બોલીને બીજી કોમ માં નફરત ફેલાવનારી ભારતીય જનતા પાર્ટી એ ભારત દેશના અર્થતંત્રને પાયમાલ કરી નાખ્યું છે. રેલવે, હવાઈમથક, અને ઘણી ઘણી મિલકત વેચી મારેલ છે.. આમ શિક્ષણ સંસ્થાઓ જે સરકાર હસ્તક હતી. તેને ભાંગી નાખી ને ખાનગી શિક્ષણ સંસ્થાઓ વધારી દીધી છે.. જેથી શિક્ષણ નું પુરૂ કરી નાખ્યું છે.. બેન્ક માં અમુક ઉધોગપતિઓ ને લોન આપીને માફ કરી ને દેશનું અર્થતંત્ર બગાડી નાખી ને. હોસ્પિટલ પણ પ્રાઈવેટ કરી નાખેલ છે.. મોંઘવારી , બેરોજગારી, ગરીબી માં વધારો કરેલ છે.. નોકરી ની ભરતી માં ભ્રષ્ટાચાર, તથા કર્મચારીઓ ની જુની પેન્શન યોજના નાબૂદ કરી નાખી.. ખેડૂતો ને તેનાં ઉત્પાદન નાં ભાવ નથી મળતાં... બળાત્કાર વધી ગયેલ છે.. મહિલા ઓ નું સશક્તિકરણ કરવાનાં બદલે અપમાન કર્યું છે.. રાજકારણ માં વિરોધ પક્ષ ને લાંચ આપીને વિરોધ પક્ષ નો નાશ કરવાનું કામ કરે છે.. કોઈ નક્કર કામગીરી નાં બદલે ફક્ત ને ફક્ત પ્રચાર, પ્રસાર, અને જાહેરાતોની માહિતી પાછળ જ નાણાં વેડફી નાખેલ છે..