logo

ચૈત્રી પુનમે ડાકોર માં રણછોડરાય ને 56 ગજની ધજા ચડાવતા ભક્તો

ગુજરાત નું પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાય ને ચૈત્રી પુનમે ડેરા ઉપર ધજા ચડાવવા નો મોટો મહિમા છે.તેમાં પણ 56 ગજ ની ધજા તો હજારો મા ક્યારેક જોવા મળે છે.ભાવિક ભક્તો સાથે ઢોલ અને સંગીત નાં તાલે ભજન ગાતા મંદિરે જાય છે.

0
0 views