Cancer cure
*કેન્સર ને કરો કેન્સલ! કેન્સલ!! કેન્સલ!!!*
👉શું આ વાત શક્ય છે ????
બિલકુલ હા 👈
કોઈપણ જાતના કેન્સરના કોઈપણ દર્દીઓ પોત પોતે હાલમાં જે કંઈ ખોરાક ખાઈ રહ્યા છે તે તમામ ખોરાક બંધ કરી દો દાળ ભાત શાક રોટલી રોટલા કે દુધ પણ બંધ કરી દો ...
👉 અને માત્ર ને માત્ર આ "દુર્લભ ખીચડી" ઉપર જ બંને ટાઈમ ખાવાનું ચાલુ કરો
👉 તો ચમત્કાર... જેવો લાભ દરેક દર્દીને મળશે... કેન્સર ના નામની ઝંઝટ માં પડવાની કોઈ જ જરૂર નથી....
આ ખીચડી ખાવાથી
20 જાતના કફના રોગો ...
40 જાતના પિતના રોગો ....અને ૮૦ જાતના વાયુના રોગો...
તેમજ વિકૃત કફ
વિકૃતપિત્ત અને
વિકૃતવાયુ ની ભાગીદારીથી બનેલા બીજા અસંખ્ય નામી અનામી જીવલેણ રોગો..... માત્ર ને માત્ર આ "દુર્લભ ખીચડી" ખાવાથી જ મટી શકે છે...🤔
જો તમારા શરીરમાં તપાસ કરાવવામાં કેન્સર આવ્યું હોય તો... ઓપરેશન કીમો કે શેક ના ચક્કરમાં ના પડતા ???
દુનિયાના કેન્સરમાં મરનારા માણસોમાંથી ૭૫ ટકાથી વધુ માણસો માત્રને માત્ર
આડેધડ ઓપરેશનો ,
ઝેરી કિંમો કે
રેડીયેશન ના શેકના કારણે જ કમોતે મોત પહેલા મરે છે.
આ બાબતે એક પણ એલોપેથીક લાલચી ડોક્ટરો તમને જણાવશે નહીં
👉તમારા પૈસા અને તમારું શરીર બંને ને બરબાદ ના કરવું હોય તો 👈
આ ઓપરેશન ની દિશામાં જવાનું જ બંધ કરી દો... તમારા શરીર ને 👉બદલાયેલી પરિસ્થિતિ પ્રમાણે ખોરાક પાણી અને હવા ને બદલીને તમારા શરીર ને👈
ઓપરેશન નહીં પણ કોઓપરેશન કરો
દુર્લભ ખીચડી બનાવવાની રીત. :-
સરખા વજનમાં આખા મગ અને પોલીસ કર્યા વગરના દેશી ચોખા લો અને બંનેને અલગ અલગ માટીની તાવડી અથવા જુના માટીના માટલામાં સરસ રીતે શેકી નાખો
અને બંનેને મિક્સ કરીને એક ડબ્બામાં ભરી દો
હવે જ્યારે પણ દુર્લભ ખીચડી બનાવવાની હોય ત્યારે ઉપર મુજબ શેકેલા મગ ચોખા ને માપવા માટે નાની એક વાટકી રાખી તે સોળ વાટકી પાણીનું માપ થી આંધણ મૂકો પાણી ઉકાળ્યા પછી એક વાટકી શેકેલા મગ ચોખા નાખો અને તેમાં છ જાતના નીચે મુજબના મીક્સ કરેલા ઔષધો નાખો
(૧) સૂંઠ નો પાવડર
(૨) કાળા મરીનો પાવડર
(૩) લીંડી પીપર નો પાવડર
(૪) ગંઠોડા નો પાવડર
(૫) ધાણા નો પાવડર
(૬) શુદ્ધ સેંધવ મીઠાનો પાઉડર
(ઉપર મુજબના છ પાઉડરો સરખા વજને લઈને અગાઉથી એક ડબ્બામાં મિક્સ કરીને ભરી ને રાખીદો)
તેમાંથી એક ચમચો ભરીને બફાતી ખીચડીમાં નાખો.
ખીચડી બફાઈ ગયા પછી પિત્તળની અલગ તપેલીમાં શુદ્ધ તલના તેલને કકડાવીને તેમાં સારી જાતની હિંગનો વઘાર કરીને બફાયેલી ખીચડી ને વઘારી નાખો
આમ શેકેલી બાફેલી અને વઘારેલી દુર્લભ ખીચડી તૈયાર કરો
અને સહેવાતા ગરમાગરમ પાંચે આંગળીઓથી પ્રેમથી જમો
બસ આવી દુર્લભ ખીચડી
બપોરે અને
સાંજે જમવાનું રાખો
સાદા પાણીની જગ્યાએ શ્રીફળ વધેરી ને જે પાણી નીકળે તે પાણી જ શાંતી થી સીપ સીપ કરી ને પીવાનું રાખો
દિવસમાં આઠ દસ શ્રીફળ નારીયેલનું પાણી પી જાવ
ધ્યાન રાખજો લીલું નારિયેળ નથી પીવાનું. માત્ર અને માત્ર શ્રીફળ વધેરવામાં વપરાય છે તે સુકા શ્રીફળનું જ પાણી પીવું
બસ આવું છ મહિના કરશો તો નખમાં પણ રોગ રહેશે નહીં...
તમારા રૂપિયા પણ બચશે અને તમારું શરીર પણ બચશે👌
વધુ માહિતી માટે કંઈ પણ પૂછવું હોય તો ગમે ત્યારે ફોન કરી શકશો
ઋષિ આયુર્વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર -કર્ણાવતી ગુજરાત
9824501608