રાજકોટ હાઇવે પર ટ્રાફિક જામથી જનતા પરેશાન
રાજકોટ: રાજકોટ હાઇવે પર કામ ચાલી રહ્યાની કારણે રોજના ટ્રાફિક જામ સર્જાતા જનતામાં પરેશાની ફેલાઈ છે. લોકો રોજમરાની મુસાફરીમાં આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને સમયનું નુકસાન થઇ રહ્યું છે.
રીપોર્ટર R.B. ગોંડલિયાની માહિતી અનુસાર, ટ્રાફિકના જામને કારણે મુસાફરોમાં અસંતોષ જોવા મળ્યો છે અને સમસ્યાનું તાત્કાલિક નિવારણ જરૂરી છે.