logo

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા મહીસાગર જિલ્લાના સંતરામપુર ની શ્રી સહજાનંદ કોલેજ ખાતે નશામુક્તિનો કાર્યક્રમ યોજાયો.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા મહીસાગર જિલ્લાના સંતરામપુર ની શ્રી સહજાનંદ કોલેજ ખાતે નશામુક્તિનો કાર્યક્રમ યોજાયો.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા મહીસાગર જિલ્લાના સંતરામપુર ની શ્રી સહજાનંદ કોલેજ ખાતે નશામુક્તિનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં સહજાનંદ કોલેજના આચાર્યશ્રી દ્વારા નશામુક્ત જીવનના ફાયદા જણાવ્યા અને કોડીનેટર દ્વારા નશાથી થતા નુકશાન અંગે જણાવ્યું, સાથે યોગથી પણ નશાનો છુટકારો મળે છે તેવુ જણાવ્યુ .આ કાર્યક્રમમાં આચાર્ય, અધ્યાપકો અને મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા.

23
4513 views